Contact us: WhatsApp : +91-9978612287 or Email : contact@kritinova.in | COD available on all orders.
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ (Paperback: Gujarati)
૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ (Paperback: Gujarati)

    ૧૦૧ પ્રેરણાત્મક વચનો - ભાગ ૨ (Paperback: Gujarati)

    ₹ 185.00
    Tax included. Shipping calculated at checkout.
    Tax included. Shipping Free.
    DESCRIPTION

    આ પુસ્તક અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોનો બીજો ભાગ છે.

    અગ્નિવીરે આ પ્રેરણાત્મક વચનો માત્ર લખ્યાં જ નથી, પણ પોતે અનુભવેલા છે અને પોતાના જીવનમાં આત્મસાત કરેલા છે.

    આ પ્રેરણાત્મક વચનો વાચકોને રસ પડી રહે તે માટે બને તેટલા ટુંકા લખવામાં આવ્યાં છે. પણ આમ કરવાથી વચનોમાં છુપાયેલો ગહન સાર ધુંધળો થતો નથી.

    આ પુસ્તકનાં કેટલાંક વચનો હાસ્યાસ્પદ છે, તો કેટલાંક વચનો પ્રેરણાત્મક છે. કેટલાંક વચનો તમને સમાજની દુઃખદાયી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે, તો કેટલાંક વચનો જીવનની ગુઢ સમસ્યાઓનું સમાધાન લાવી આપશે.

    આ પ્રેરણાત્મક વચનો વાંચ્યા પછી દરેક વાચકોના મનમાં જુદાં-જુદાં ભાવ અને લાગણીઓ પેદા થઇ શકે છે. પણ એક વાત તો નક્કી છે કે દરેકે દરેક વચન અટલ સત્ય કહે છે.

    તો પ્રસ્તુત છે – મનોભાવ બદલતી અને જીવનને સંપન્ન કરતી  - અગ્નિવીરના ૧૦૧ પ્રેરણાત્મક વચનોની બીજી પુસ્તક!

    Note: PLEASE READ this Disclaimer for all Agniveer books on this store

    REVIEWS

    RECENTLY VIEWED PRODUCTS

    BACK TO TOP